ટંકારીઆ માં નાત શરીફનો પ્રોગ્રામ યોજાયો.
.ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમ નિમિતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ ના ઉપક્રમે નાત શરીફનો પ્રોગ્રામ ગતરોઝ બાદ નમાજે ઈશા મોટા પાદર ના વિશાળ પટાંગણમાં યોજાયો હતો. જેમાં બોરસદના મશહૂર નાતખ્વાન ઓએ નાતશરીફ પેશ કરી હતી. નાત સાંભરવામાટે મોટી સંખ્યામાં આશીકોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.
TANKARIA WEATHER












Leave a Reply