અવસાન નોંધ

આપણા ગામના નગીનભાઈ વાળંદ નું આજરોજ અવસાન થયેલ છે. બાદશાહ ના હુલામણા નામે ઓળખાતા નગીનભાઈ એક સારા વ્યક્તિ તરીકે પોતાની છાપ ટંકારીઆ ગામવાસીઓ પર છોડી ગયા છે. તેમની અંતિમવિધિ ભરૂચ મુકામે કરવામાં આવશે એવા સમાચાર પ્રાપ્ત થયા છે. તેઓને અહમદાબાદ ના ફૈઝુલ્લા બાવાથી ઘણો લગાવ હતો અને તેઓ હંમેશા ફૈઝુલ્લા બાવા ની તેમના જમાનાની વાતો થી પ્રભાવિત કરાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*