Help for Gujarat Flood Victims…

અલ્હમ્દુલિલ્લાહ અંજુમન ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા પૂર પીડિતોની રાહત સામગ્રી માટે જે જુંબેશ ઉથાવવામાં આવી હતી,
તેમા ટંકારીઆ ગામ તથા ઘોડી અને વાંતરસા ગામના લોકોએ ઘણી દીલ ખોલીને મદદ કરી છે તે માટે અંજુમન પરીવાર દરેક વ્યક્તિનો દીલ થી આભાર વ્યક્ત કરે છે,
કુલ ૨૦૦ કીટ તૈયાર કરવામાં આવી તેમાં ૧૭ વસ્તુઓ મુકવામાં આવી છે,અને એક કીટનું વજન ૪૨ કિલો છે.
ટંકારીઆ,ઘોડી તથા વાંતરસા માંથી મળેલ રકમ અને અનાજ માંથી ૧૫૦ કીટ તૈયાર થઇ અને ભરુચની એક ફેમીલી તરફથી ૫૦ કીટની સહાય કરવામાં આવી છે.
આમ કુલ ૨૦૦ કીટ બનાવવામાં આવી.
તથા વાસણો તથા કપડાની પણ મદદ આવી છે.
એક કીટમાં નીચે પ્રમાણેનો સામાન છે.
૧. ચોખા- ૧૦ કિલો
૨. તુવેર દાળ- ૩ કિલો
૩. મસુર દાળ- ૨ કિલો
૪. ઘઉંનો લોટ- ૧૦ કિલો
૫. ખાંડ- ૫ કિલો
૬. ચા- ૫૦૦ ગ્રામ
૭. તેલ- ૫ લિટર
૮. મીઠું- ૨ કિલો
૯. દળેલુ મરચું- ૫૦૦ ગ્રામ
૧૦. હળદર- ૫૦૦ ગ્રામ
૧૧. ધાણા જીરુ- ૫૦૦ ગ્રામ
૧૨. મગ- ૧ કિલો
૧૩. તુવેળ- ૧ કિલો
૧૪. માચીસ- ૧ બોક્સ
૧૫. નહાવાના સાબુ- ૪ નંગ
૧૬. ધોવાના સાબુ- ૨ નંગ
૧૭. જરુરી દવાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*