ટંકારીઆ બાઝાર નાત શરીફ નો પ્રોગ્રામ યોજાયો.

ટંકારીઆ બાઝાર માં ગતરાત્રીના ઈદ એ મિલાદ પ્રસંગે નાતશરીફ નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ નાત ખવાનોએ ખુબ સુંદર નાતશરીફ ના ગુલદસ્તા પેશ કર્યા હતા. મોદી રાત સુધી ચાલેલા કાર્યક્રમ માં અલગ અલગ નાત પેશ કરી અકીદતમંદોને ખુશ કરી દીધા હતા. કાર્યક્રમ ના અંતે સાલતો સલામ પેશ કરી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*