ટંકારીઆના ગ્રામજનો માટે અગત્યનો સંદેશ.

નાના-મોટા અકસ્માતના સમયે, હાર્ટ એટેક જેવી કેટલીક આકસ્મિક અને ભયંકર બીમારીના દર્દીને, બહેનોને પ્રસુતિની પીડાના સમયે વિના વિલંબે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવાનું કામ, મૈયતની દફનવિધિ વખતે સબવાહીનીનો ઉપયોગ એ ટંકારીઆ ગામની વસ્તી અને વધી રહેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને હાલની પાયાની …

ટંકારીઆના ગ્રામજનો માટે અગત્યનો સંદેશ. Read More »