આજે ઉર્ષએ ગરીબનવાઝ રહમતુલ્લાહ અલૈયહી

માંહે રજબ ચાંદ ૬ એટલે કે આજે ખ્વાજાજી ની છઠ્ઠી. સુલતાન એ હિન્દ, આતાએ રસુલ સલ્લલાહો અલૈહે વસલ્લમ નો વાર્ષિક ઉર્ષ ની ઉજવણી આજે ઠેર ઠેર થઇ રહી છે. ટંકારીઆ માં પણ વિવિધ મસ્જિદો માં ગતરોજ ઈશાની નમાજ બાદ ખતમેં યાસીન શરીફ અને ફાતેહાખવાની નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અકીદતમંદોએ શિરકત કરી ફૈઝયાબ થયા હતા.
આપને ઉર્ષ એ ખ્વાજા મુબારક હો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*