1 13 14 15 16 17 875

નાના પાદર વાંતરસા રોડ ટંકારીઆ ખાતે આજરોજ મસ્જીદે અબુબકર સિદ્દીકની સંગે બુનિયાદ આલીમો, પીરે તરિકત અને ગ્રામજનોની હાજરીમાં સંપન્ન થઇ હતી. આ પ્રોગ્રામમાં પીરે તરિકત કમરુદ્દીન પીરઝાદા સાહેબ, આફ્તાબબાવા જંબુસરવાલા, પાટણવાલા બાવા સાબ, મુફ્તી નૂર સઇદ સાબ, મૌલાના અબ્દુલરઝાક અશરફી સાબ, સલીમ હાફેઝી વાંતરસાવાલા તથા ઉલેમાઓ, ઇબ્રાહિમસાહેબ મનમન, મહેબૂબ લારીયા, મસ્જિદના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

કુરાનના પઠનથી કાર્યક્રમની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ સલીમ હાફેઝીએ નાત શરીફ પઢી હતી *. હાજારજનો દ્વારા ત્રિકમ વડે સંગે બુનિયાદ કરવામાં આવ્યો હતો. કમરુદ્દીન બાવા સાહેબે દુઆઓ કર્યા પછી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

* Shehr-E- Nabi Teri Galiyon Ka Naksha hi kuchh aisa he (હઝરત શૈખુલ ઈસ્લામ મદનીમિયાં)

આ લિંક પર ક્લિક કરો. Click on above link.

1 13 14 15 16 17 875